Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

भावनगर जिला कांग्रेस परिवार के साथियों के साथ संवाद ।

भावनगर जिला कांग्रेस परिवार के साथियों के साथ संवाद ।
account_circle
Kirpalsinh Gohil(@kirpalsinh_G) 's Twitter Profile Photo

'EVM से राजा नही पैदा होता है EVM से जनप्रतिनिधि पैदा होता है और उसकी आयु 5 वर्ष कि होती है|
5 वर्ष बाद जनता जनार्दन निर्णय करती है कि उसको पुनर्जीवन देना है कि नही देना है। '

Raja Bhaiya

account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

ચૂંટણી હતી એટલે લોકો પાસેથી મત લઈ લેવાના પછી કોરડા મારવાના. ખર્ચ કર્યા પહેલા GST ભરવાની અને સ્માર્ટ પ્રિપેઈડ મીટર શા માટે ?  ભાજપના માનીતા ઉદ્યોગપતિના હિત માટે સ્માર્ટ મીટરના નામે લુંટવાની પ્રવૃત્તિ એ ગુજરાતની જનતાને અન્યાય છે. જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે.

account_circle
Mehul Gohil (Modi Ka Parivar)(@MehulGohil_) 's Twitter Profile Photo

यही है असली भक्त,
न कोई फ़ोटो का शौक न कोई विशेष सुविधा 🙏🙏
जय जय बाबा केदारनाथ 🚩🚩

account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરાના સુપુત્ર સ્વ. વિશાલભાઇ કગથરાની ૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ કગથરાના સુપુત્ર સ્વ. વિશાલભાઇ કગથરાની ૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
account_circle
Kirpalsinh Gohil(@kirpalsinh_G) 's Twitter Profile Photo

ગ્રીષ્મા ની જેમ? 😡
શું આમને સેજ પણ દયા ભાવ નથી?
જોલા છાપ મજનુ

account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળવો જોઈએ જનમતનું સન્માન કરવું જોઈએ. ભાજપ અહંકારમાં શાસન કરી રહી છે.
 
ડહોળું પાણી કે જે પીવા લાયક નથી તેની રજૂઆત ભાજપના જ નેતા કરે છતાં ભાજપ સરકારનાં પેટનું પાણી હલતું નથી.

account_circle
Shaktirajsinh Gohil(@Shaktirajsinh29) 's Twitter Profile Photo

आरती आप की हों रहीं हों और उसमें राख मेरी जल रही हों महादेव।।🔱

आरती आप की हों रहीं हों और उसमें राख मेरी जल रही हों महादेव।।🔱
#mahakal #mahadev
account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

કેટલીક વ્યક્તિ એવી હોય છે જેમનું સ્થાન લોકોના દિલમાં હોય છે. ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું ક્યાંય પણ નામ લેવાય તો લોકો કહે છે કે, પ્રાત: સ્મરણીય મહારાજા સાહેબ. મહાનવિભૂતિ વંદનીય પ્રજાવત્સલ ભાવનગર મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતિ નિમિત્તે તેમને

account_circle
chetan c gohil(@gohil_c) 's Twitter Profile Photo

जमीन के अंदर सब बुद्ध की विरासत बसी है बाहर कितना भी दिखावा करलो सच्चाई नही बदलेगी।

जमीन के अंदर सब बुद्ध की विरासत बसी है बाहर कितना भी दिखावा करलो सच्चाई नही बदलेगी।
#IndialsBuddhistNation
account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

राजकोट कांग्रेस परिवार के साथियों के साथ संवाद ।

राजकोट कांग्रेस परिवार के साथियों के साथ संवाद ।
account_circle
Gohil Dharmendrasinh(@GohilDh62558107) 's Twitter Profile Photo


ભારત ને એક સૌથી દાનમાં આપનાર #1800 પાદર ના ધણી એવા સર_#મહારાજ_સાહેબ_શ્રી_#કૃષ્ણકુમારસિંહજી_ગોહિલ ને તેમના દિવસે સત સત ... 🚩 🚩

#ગોહિલ_વાડ_નુ_ગૌરવ_
#અખંડ ભારત ને એક #કરવા સૌથી #પહેલું #રજવાડું દાનમાં આપનાર #1800 પાદર ના ધણી એવા સર_#મહારાજ_સાહેબ_શ્રી_#કૃષ્ણકુમારસિંહજી_ગોહિલ ને તેમના #જન્મ દિવસે સત સત #વંદન... 🚩 🚩
account_circle
Shaktisinh Gohil MP(@shaktisinhgohil) 's Twitter Profile Photo

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતી નિમિત્તે સાદર નમન. 🙏

મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતી નિમિત્તે સાદર નમન. 🙏
account_circle
Kirpalsinh Gohil(@kirpalsinh_G) 's Twitter Profile Photo

કર્ણ પ્રીય અવાજનાસ્વામીની એવા પદ્મશ્રી સન્માનીત સ્વ. દિવાળીબહેન ભીલની પુણ્યતિથિ નિમિત્તે વંદન 🙏🏻

account_circle
Sanjaysinh Gohil(@SanjaySinhSG) 's Twitter Profile Photo

જીલ્લા ભાજપા ના મહામંત્રી શ્રી C P Sarvaiya - Modi Parivar જી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

માતાજી આપને ઉત્તમ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.💐💐

જીલ્લા  ભાજપા ના મહામંત્રી શ્રી @cpsarviya  જી  ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

માતાજી આપને ઉત્તમ  સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.💐💐
account_circle
Kirpalsinh Gohil(@kirpalsinh_G) 's Twitter Profile Photo

ગૌ ભક્ત જ ગૌચર જમીન પચાવી બેઠા છે.
અને કબ્જો કરનાર વય્કતી પર ભુતકાળ મા જુગાર ના ક્લબો ચલાવવા નો આરોપ છે.
દુખ ની વાત તો એ છે કે કબ્જો કરનાર home minister રહી ચુકયા છે
શુ કાયદો એમને લાગુ પડશે?

ગૌ ભક્ત જ ગૌચર જમીન પચાવી બેઠા છે. 
અને કબ્જો કરનાર વય્કતી પર ભુતકાળ મા જુગાર ના ક્લબો ચલાવવા નો આરોપ છે. 
દુખ ની વાત તો એ છે કે કબ્જો કરનાર home minister રહી ચુકયા છે 
શુ કાયદો એમને લાગુ પડશે?
account_circle
Kirpalsinh Gohil(@kirpalsinh_G) 's Twitter Profile Photo

ભારત ના ઘડવૈયા એવા ભાવનગર ના પ્રજા વાત્સલ્ય મહારાજ રાઓલ શ્રી કૃષ્ણકુમારસીંહજી ને એમની જન્મ જયંતી પર નમન🙏🏻

ભારત ના ઘડવૈયા એવા ભાવનગર ના પ્રજા વાત્સલ્ય મહારાજ રાઓલ શ્રી કૃષ્ણકુમારસીંહજી ને એમની જન્મ જયંતી પર નમન🙏🏻
account_circle
Mehul Gohil (Modi Ka Parivar)(@MehulGohil_) 's Twitter Profile Photo

जो राम को लाये हम उनक लाएंगे...
जय श्री राम 🚩🚩
Vote for BJP ✌️✌️

account_circle